ગુજરાતી સુવિચાર


સત્ય અને પ્રમાણિકતાના રસ્તા પર બહું ઠોકરો વાગશે,
બહું પીડા થશે અને મંજિલ પણ જલદી નહીં મળે.
પરંતુ સાહેબ,
જ્યારે મંજિલ પહોંચશો તો તમારા જેટલો સુખી વ્યક્તિ દુનિયામાં કોઈ નહીં હોય..

જીગીશા મકવાણા

Comments

Popular posts from this blog

વિશ્વ માતૃભાષા દિન

બેટી બચાવો !